''માણસને ભૌતિક વસ્તુથી જલદી પ્રેમ થઈ જાય છે. પ્રેમ થવાનું કારણ પણ છે કે એ ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતું કે નથી કોઈ દલીલ કરતું. તે ક્યારેય એની વિરુદ્ધ નથી જતું અને તે હંમેશા મૌન રહે છે. માણસમાં ય પાછા બે ભાગ પડી જાય, 'અમીર ને ગરીબ.' અમીરને વસ્તુની કદર કિંમતથી થાય છે ને ગરીબને તેની ઉપયોગીતાથી...!"

#lafj

Gujarati Blog by pratik : 8591

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now