એક વ્યક્તિએ મને કહ્યું હતું કે ચોપડી ઓ વાચવા થી કઈ ના થાય
મે તેની પાસે થી કાગળ લીધો અને ફાડી નાખ્યો.
તે એટલો બધો ગુસ્સે થઈ ગયો કેમ કે તેને તે કાગળ પર વીસેક મીનીટ આપી હતી.
મે તેને કીધું એક પેજ મા જ તારા મા કેટલો બદલાવ આવ્યો તો સમજ એક બુક તો ઓછામાં ઓછી પચાસ પેજ ની હોય છે તે નાથી તારા મા કેટલો બદલાવ આવશે