પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું
અને નફરત માણસને ખીલવા નથી દેતી

નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે

શિખામણથી રસ્તા મળતા હશે
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે

અહંમ તો બધાને હોય છે,
પરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ

વિચાર કેટલો આવે એ મહત્વનું નથી
પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે...

-Jas lodariya

Gujarati Poem by Jas lodariya : 111830330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now