સરકાર ગરીબોને ગમે એટલું મફત અનાજ આપે સમસ્યા નો આ અંત નથી.
મારા પ્રમાણે સમસ્યાને જળમુળથી ખતમ કરવી હોય તો,
શિક્ષણ ને બિલકુલ મફત બનાવુ જોઈએ. જ્ઞાન જાગૃતિ દ્વારા લોકોની અંધશ્રધ્ધા માન્યતાઓ ખતમ કરી વધુ બુદ્ધિશાળી લોકો પેદા કરવા વધુ સતર્ક લોકો પેદા કરવા જેથી તેઓ દેશની અને વિશ્વની મોજુદ વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે વધુ જવાબદારી પૂર્વક વર્તી શકે
-Shanti Bamaniya