સરકાર ગરીબોને ગમે એટલું મફત અનાજ આપે સમસ્યા નો આ અંત નથી.
મારા પ્રમાણે સમસ્યાને જળમુળથી ખતમ કરવી હોય તો,
શિક્ષણ ને બિલકુલ મફત બનાવુ જોઈએ. જ્ઞાન જાગૃતિ દ્વારા લોકોની અંધશ્રધ્ધા માન્યતાઓ ખતમ કરી વધુ બુદ્ધિશાળી લોકો પેદા કરવા વધુ સતર્ક લોકો પેદા કરવા જેથી તેઓ દેશની અને વિશ્વની મોજુદ વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે વધુ જવાબદારી પૂર્વક વર્તી શકે

-Shanti Bamaniya

Gujarati Blog by Shanti Khant : 111806081
Ash 2 years ago

તમારા વિચાર સારા છે પણ આવું ક્યારે નહીં થઈ

Kamlesh Ghorecha 2 years ago

100% Right Education is most important in Every next generation....To increase..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now