બધાં કહે છે કે, શું લઈ ને આવ્યા અને શું લઈ ને જવાનાં, ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનાં.
પરંતુ હું, કહું છું કે ખાલી હાથે આવ્યા અને બધાં ના દિલ માં વસી ને જવું છે.

-મહાદેવ કી લાડલી

Gujarati Thought by મહાદેવ કી લાડલી : 111790866

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now