મીઠા જળ સંચય થાય ને દરિયો ખારો છે,
ઉકળી તાપે વરસે જળ મીઠાં સારો છે.

ભેદન કરવા લક્ષ ને કેવળ થઈ ધ્યાની જો,
ચંચળ મન સાધે સંયમ એવો ધારો‌ છે.

ધારણ કરવી ધીરજ વ્રત જપ ને ઉપવાસે,
ચિત જોડવું ચેતન માં સાધક નો નારો છે.

ક્યાં કોઈ ભેદ છે ? જ્યાં સમ્યક મનની દુનિયા,
નિર્મળ મન ભાસતું એ સુંદર એકતારો છે.

ડૂબતાં ને તણખલું હોય છે જ સહારો સાચે,
આનંદથી જોડાયા ભક્તિમાં એ કિનારો છે.

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111788535

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now