ગુલાબ ની કળી હજી ખીલી જ હતી કે જેને જનમ આપ્યો તે તો કૃષ્ણ ના ચરણ મા પડ્યા છે. કળી ને +કૃષ્ણ સાથે વાત થઈ. કળી કહે અર્જુને તમને પુછયા એટલા બધા જવાબ
મલ્યા કુન્તિ પુત્ર ને.
મારો ઍક પ્રસ્ન, તમે, વિશ્વ જગત્ધારી જવાબદારી નવ લિધી.. મે પૂછ્યું કે આ ગુલાબનું ફૂલ
તમારા ચરણમાં
શોભિત લાગે કે નાની,ઍક કુમળી !કળી પાસે જેની જનેતા છે.
શું આ માનવ
ની ઔળખ.
Dattaniઉષા
-Usha Dattani