શીદને મથે છે શાંત થવા, દીઠો હોય કદી તો કેહ શાંત સમુદ્ર.
નદી પણ નથી બધી શાંત અને જે દિઠે છે શાંત, શું નથી ખબર સહજ તને એનું એ ઊંડાણ જ્યાં વહે છે તે સરસરાટ.

-સંદિપ જોષી સહજ

Gujarati Whatsapp-Status by સંદિપ જોષી સહજ : 111780356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now