મૉં ઉમા પ્રકૃતિ અને બાપ શીવ જેણે આખું પર બ્રહમ બનાવેલ છે, બધાંજ તેના આપણે સંતાનો છીએ, આપણે બધા પર બ્રહમનો ભાગ છીએ, પંચ તત્વ માંથી આ કાયા ઘડાય અને એમાં ફરી ભળી જાય, પણ આત્મા એ શીવ નો અંશ છે, એ અજર અમર અવીનાશી છે તે એક પ્રકાસ પુજ છે,

-Hemant Pandya

Gujarati Religious by Hemant Pandya : 111773867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now