👌 જ્યારે કોઈ પારેવડું પિંજરામાંથી મુક્ત થાય છે …
ત્યારે…
પિંજરાની અંદર જે ફળ ના સહારે એ મોટું થયું હોય છે…
એ બાકી બચેલા ફળના ટુકડાની દરકાર કરવાનું જ ભુલી જાય છે. શાંન્તીથી વિચારજો શબ્દનો મર્મ...!

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111773297

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now