કોઈ પણ કાર્ય કરવાનો આપણો પ્લાન હોય તો તેના માટે વિચારો કરવામાં સમય વેડફવા કરતાં એ કાર્ય કરવાના પ્રયત્નો ચાલુ કરી દેવા જોઈએ. બસ એ જ સમય નું સાચું સંચાલન છે. આપણે સમય ને માન આપશું તો સમય આપણને માન આપશે.

Gujarati Blog by Dt. Alka Thakkar : 111766789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now