દ્રૌપદિ વૃસ્ત્રાહરણ થયું ત્યારથી જ આપણે કહિ સકિયે કે નારીનુ અપમાન થયું હતુ.આજના સમયમા ઍ વસ્ત્રા હરણ એટલે કે બળાત્કાર કરવો.
નારી કોઇ સંપતિ નથી કે તેને કોઇ પુરુષ વેચી નાખે કે જુગાર મા દાવ પર લગાવી દે.

-Kevin Changani

Gujarati Thought by Kevin Changani : 111758963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now