અનૈતિકતાનાે નાશ હજી સંપૂર્ણ થયો નથી. અધર્મ પર ધર્મ ની જીત,અન્યાય પર ન્યાયનાે વિજય.આ દશેરા તમારા જીવનને પ્રકાશિત કરે અને ખુશાલી ફેલાવે અને સાથે ખરાબ તત્વો દૂર કરી નાખે એવી શુભેચ્છાઓ.આપ સર્વને દશેરાની શુભકામનાઓ.

Gujarati Whatsapp-Status by Hemakshi Thakkar : 111757356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now