મનના રાવણ દહન અને રામારાજ ની સ્થાપના દીવસ એટલે દશેરો,
કામ ક્રોધ અહંકાર અભીમાન લાલચ લોભ ઈર્ષ્યા જેવા વીકાર રાવણનું વીકારોનું દહન કરવું અને
દયા કરૂણા પ્રેમ ક્ષમા વાતસલ્ય ધૈર્ય શાંતી ના સદગુણો સ્થાપી દયાવાન કીર્તિ વાન કર્તવ્ય નીષ્ઠ બનવું, જરૂરિયાત મંદને મદદ કરવી, કોઈની શાંતી અને શુખનું કારણ બનવું ,પણ કોઈના દુઃખ નું નહીં, કે કોઈને નડતર રૂપ ના બનવું આ છે રામનો વિજય ,અને રાવણનું દહન,
અસલમાં રામાં રાજ મનપર સ્થાપો,
ધરતીપર રામા રાજ આવી જશે
દશેરાની શુભ કામના
જય ઓમકાર🕉️💐🙏
જય સોમનાથ💐🕉️🙏
જય ભારત💐🙏🕉️🇮🇳🔱

Gujarati Good Evening by Hemant Pandya : 111757271

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now