🚩 *શ્રાદ્ધમાં માનતા હોય કે ન માનતા હોય, કાગ-વાસ જરૂર નાખજો.*🙏🏾🌳તમે કોઈ દિવસ *પીપળો કે વડને ઉગાડ્યો છે?*🌳કે કોઈને ઉગાડતા જોયો છે ? 🌳* *પીપળો કે વડનાં બીજ મળે છે?*
🌳જવાબ છે, ના!🌹
*🌳વડ કે પીપળા... નાં ટેટા ગમે જેટલા... રોપશો તો પણ નહિ ઉગે!,* 🌳કારણકે પ્રકૃતિ ..., *કુદરતે આ બે લોકોપયોગી 🌳વૃક્ષ ઉગાડવા* ...માટે અલગ ગોઠવણ કરી છે.🌹
🌳આ બન્નેનાં ટેટા.. *કાગડા ખાય અને એમની ..*હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે*🌳 બીજ *ઉગવા .. લાયક થાય છે* તે સિવાય નહિ.🌹
🌳કાગડા તે ખાય ..ને *વિષ્ટામાં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે!* .🌹

*🌳પીપળો જગતનું .. એકમાત્ર વૃક્ષ છે, જે રાઉન્ડ ધ ક્લોક o2 ઓક્સિજન .. છોડે છે* 🌳અને *વડના ઔષધીય. ગુણો અપરંપાર છે* .🌹
*🌳જો આ બે વૃક્ષો ..જીવડવા* હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી, માટે *કાગડાને બચાવવા પડે .🌹*
🌳એ કેમનું ?🌹
*🌳તો, કાગડા ઓગસ્ટ... સપ્ટેમ્બર મહિના ..માં ઈંડા મૂકે અને🌹 બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને ...તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે 🚩ઋષિઓએ ..કાગડાના બચ્ચાઓ ..ને દરેક છત પર ખોરાક મળી રહે 🌹એ માટે *🚩શ્રાદ્ધ.. ની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય*🌹
🙏🏾એટલે મગજ દોડાવ્યા વગર શ્રાદ્ધ કરજો પ્રકૃતિનાં રક્ષણ માટે🙏😔🌹
*🚩 હીન્દુ-સંસ્કૃતીના તમામ 🎷ધાર્મિક પરંપરાઓમાં* યકતિગત, પકુતિ સંરક્ષણ, જેવા વિવિધ કાયે જોડાયેલ છે. *સંકુચિત કે અવૈજ્ઞાનિક નથી*. મને ગર્વ છે *મારી લાખો વર્ષની સંસકુતી ને સંસ્કારો પર.*.. *🙏સનાતન ધર્મ કી જય🙏*

Gujarati Good Evening by Jigar Joshi : 111753302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now