જયારે એક દીવસ બધુંજ ભુતકાળ માં ગરકાવજ થવાનું છે ભગવંત તો આ નાશવંત મૃત્યુ લોક અને ત્યાના લોકોની આટલી માયા કેમ પ્રભું?
શું કામ આવા ખેલ ખેલે, જાણું છું તું પણ છે એકલો, બાકી બધા તારા હાથની કઠપૂતળી 👌👍

-Hemant Pandya

Gujarati Tribute by Hemant Pandya : 111750021

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now