*ભાવ , અભાવ ને પ્રભાવ*
*આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે...*
*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો....*
*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો....*
*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો....*
*કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે...*
#દિપકચિટણીસ #જયશ્રીકૃષ્ણ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111744406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now