આસ્થા અને વિશ્વાસ ઉપર સંસાર ટકેલો છે સાહેબ ...
કામ ધંધા છોડીને લોકો સન્યાસ ધારણ નથી કરતાં પરંતુ પોતાના આત્મા ના કલ્યાણ માટે લોકો સન્યાસ ધારણ કરે છે...
હું ધણા એવા સાધુ સંતો ના સંપર્ક મા છું કે જેમણે લાખો રૂપિયાના પગાર ને ઠોકર મારી ભેખ ધારણ કરેલ છે...
સાધુ, સંન્યાસી, બાવા, બ્રાહ્મણ નું સન્માન ન કરી શકો તો કાંઈ નહિ કમસેકમ અપમાન તો ના જ કરો... #ધર્મો_રક્ષતિ_રક્ષિત :🙏🙏🚩🚩