ખુશી આનંદ શાંતી એ કોઈને બતાવવાની વસ્તું નથી પણ અનુભવવાની વસ્તું છે, જયારે તમે આ અનુભવતા હો ત્યારે તેની અસર ચારે બાજુ પ્રસરતીજ હોય છે, પણ તમે જે બતાવવાનો પ્રયાસ કરતા હોવ છો તે ડોળ કે દેખાવ આભાસી હોય છે , જેની વીપરીત અસર તમને માનસીક શાંતી નથીજ આપતું પણ તમારી છબી ખરાબ કરે છે, જેમ સાચા સંતો ને આપણે કેટલા આદરભાવ પ્રેમ અને સન્માન ની દ્રષ્ટીએ દરેક જણ દેખીએ છીએ, જરૂરી નથી કે ભગવા પહેરવાથી ત્યાગી બનાય, મનના વીકારોને ત્યાગીજ ત્યાગી બનાય, ઓમ શાંતિ 🙏💐
-Hemant Pandya