બૃધ્ધ ના જીવન કવન ને વાંચજો, એક ક્ષત્રિય હોવા છતા વગર હથીયારે બધાયના મન જીત્યા , અહીસા પરમો ધર્મ અપનાવી લોકોને સાચી રાહ બતાવી, એમણે કયારેય કોઈને શત્રુ તો ન માવ્યા પણ ન કોઈને અધીક કે ન કોઈને ઓછું મહત્વ આપ્યું, સમભાવ રાખી તપોવની બનુ બુધ્ધ બન્યા,
અને આપણે મનના વીકારોને મારવા જતા ખુદ વીકારોનો શીકાર બનીએ છીએ, લાલચ લોભ ઈર્ષ્યા અહંકાર , આઈ એમ ધ બેષ્ટ , એક કુ લક્ષણ છોડી બીજું અપનાવો એતો ગઢવી કયા ગયાતા ઘરે ને ઘરે વાળું જ થાય..આનો તો કોઈ અર્થ નથી'
ઓમ શાંતિ 🙏💐

Gujarati Motivational by Hemant Pandya : 111723328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now