માતૃભારતી વાચકમિત્રો,

" સંવેદના અને લાગણીના સેતુમાં પ્રેમની પરાકાષ્ઠા સાથે પ્રેમીજનોનું જીવન " વ્યક્ત કરતાં વિષય પર આધારિત મારી ચતુર્થ પારિવારિક નવલકથા " પ્રણયમ " આજ રોજ તા. ૦૧/૦૬/૨૦૨૧ પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રકાશિત વાર : સોમ - બુધ - શુક્ર


આપના કિંમતી સમયમાંથી થોડા સમય ફાળવી આ સુંદર નવલકથા વાંચશોજી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Gujarati Book-Review by જયદિપ એન. સાદિયા : 111714088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now