વાયદો નતો કર્યો મે જો , ફકત કોશીશ ..પણ હું શફળ છું...ના બદલાયો તુટી ગયો, જીવતે જીવ મરી ગયો, પણ જીવવા માટે દર્દ ને ભુલુ તને ભુલું.
આ જનમ નો ફેરો લાજે,
મારી માણસાઈ લાજે, ભગવાન ને જે વીશ્વાસ મારા પર એ તુટે.
અટલ છે મારી ચાહત.. હું શુન્ય થઈશ પણ ભુલીશ નહીં....
યાદ તો એ કરે જે ક્ષણવાર ભુલે વાલા

-Hemant Pandya

Gujarati Thought by Hemant Pandya : 111702773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now