ના અક્ષર નો અહેસાસ શોધે છે,
શાયર બનવા લોકો ખાલી પ્રાસ શોધે છે 

તૂટેલા દિલને કે તૂટેલા અરીસાને પૂછો, 
એક “કાશ” ને તો એક “કાચ” ને  શોધે છે 

જીવતા જ છીએ એની જાણ કરો, 
અજાણ્યા અમારી મરેલી લાશ શોધે છે 

પહેલા બાળીને બધા વૃક્ષો,
માણસ હવે શુદ્ધ શ્વાસ શોધે છે 

એકાંત જ આવી ગયું માફક, 
AK ના તો હવે સાથ કે સહવાસ શોધે છે  

-Ashvin Kalsariya

Gujarati Poem by A K : 111696193

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now