પંખીનો કલરવ જાણે....
દુઃખ ના દુકાળમાં સુખમય વરસાદી ફોરાં
શાંત વાતાવરણમાં મધુર ઝણઝણાહટ
ઉષ્માથી ભરેલ રોમાંચિત ધ્વનિ
સુસ્તીમાં ઉત્સાહ ભરનાર
નિરાવતાને સુરીલું બનાવનાર
હંમેશા આનંદ માં રહેવા નો સંદેશ

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111693055

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now