Jignesh Shah લિખિત વાર્તા "લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-5 - અંતિમ ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19909984/leave-in-relationship-ananya-5
કેમ ભગવાને સ્ત્રી જ ગુનેગાર બની જાય તેવા કાટલા રચ્યા છે. કેમ સ્ત્રી ને જ મર્યાદા નાં વાડા બાધ્યા છે. બધું સ્ત્રી માટે પ્રતિબંધ હોઈ શકે છે. મન થી મજબુત પણ તન ની મર્યાદા સ્ત્રી નો ઉપયોગ લાગણીના વાડા માં પુષ્કળ કરી લેવામાં આવે છે.
ગુમાવવા કરતાં દિલ ને છેદતા વેધક શબ્દો કયાક સ્ત્રી ને નબળી બનાવી દેતાં હોય છે.
ખરે જ લિવ ઈન રિલેશનશીપ કે બીજા કોઈ પણ સમાજીક બંધન સિવાયનાં સંબંધો સ્ત્રી માટે ધાતક સાબીત થાય છે. શું તે વ્યાજબી છે? કે તેમને અનુશાસન, મર્યાદા, માં રહેવુ જ યોગ્ય છે? સવાલ નો જવાબ આપની ઉપર છોડુ છું.
અંતિમ ભાગ લિવ ઈન રિલેશનશીપ નો રજુ કરૂ છુ. આપના તરફ થી મળતા ઉમળકા ભેળ રીન્યુ માટે આભાર વ્યક્ત કરૂ છું.