રોજના આ શોરબકોર માં પણ
કોઈ સન્નાટો જાણે છવાઈ જાય છે...
Raahi
જ્યારે લખવી હોય વાર્તા, ને
વિસ્મૃતિની સ્મૃતિ ગવાઈ જાય છે...

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111688710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now