જીવન મા કયારેક તમે એવા મોડ પર આવીને ઉભા
રહો છો જયાંથી તમને કોઈ રસ્તો જડતો નથી
જીવન બોજારૂપ લાગે છે તમે તમારી જાતને નકામી માનવા લાગો છો ત્યારે થોભો.....
શાંતિ થી , ધીરજ થી તમે જે સમસ્યામા અટવાયેલા છો તેમાંથી બહાર નીકળવાની કોશિશ
કરો. રસ્તા આપોઆપ ખૂલતાં જશે અને તમો
જીવન ને એક નવી દષ્ટિ થી નિહાળી શકશો.