કોણ કહે છે ' માં' ના પા ભાગના ' પાપા '
માંની મમતા એ માતૃત્વનું ઝરણું છે તો
પિતાએ પ્રેમરૂપી પિતૃત્વ નો સમુદ્ર છે
જેના હૃદયરૂપી પેટાળમાં અખુટ અપાર
આપેલ સંસ્કારોના રત્નો છે...
અવર્ણનીય લાગણીઓ છે રત્નાકર પાસે,
નિ:શબ્દ રહી ઘણું સમજાવી જાય છે... સમજવા માટે જોઈએ વિચક્ષણતા...

-Jigna

Gujarati Poem by Jigna : 111676832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now