નાસ્તીકતાને વરેલા તમો ગૃણી લોકો કે પછી ધર્મ થી ભટકેલા લોકો, કે પછી તારી પરીક્ષામાં હારી ચુકી તારા પરથી જેનો વીશ્વાસ ઉઠી ગયો છે, તેમને તારી દયા કરૂણા પ્રેમની જરૂર છે, હે નાથ એમને ચમત્કાર બતાવવો હોય તો તારી હયાતી અને તને બધાં વ્હાલા છે અને તારી દયાના પાત્ર છે ,ક્ષમા ના પાત્ર છે ,એવો પ્રેમનો પરચો આપ..
તારાથી વીખુટા પડીલા કે તારા ફેકેલા પથ્થર પણ તરતા ન હતા આતો માણસ છે ભગવંત દયા કર, દયા કર

-hemant pandya

Gujarati Religious by Hemant Pandya : 111669663

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now