આખી જિંદગી રખડતા રહેવું હોય તો ધ્યેયની જરૂર નથી. મુકામ શોધવો હોય, ઠરીને બેસવું હોય કે વિજેતાનું સ્મિત માણવું હોય તો ધ્યેય જરૂરી છે. જીવન જ્યાં લઈ જાય ત્યાં જવું એ ધ્યેય વિનાનો રઝળપાટ છે અને આપણે જીવનને જ્યાં લઈ જવા માગીએ ત્યાં લઈ જઈએ ત્યારે જ એ સાચા અર્થમાં જીવતર બને છે. શ્વાસનો દરેક ધબકાર ધ્યેય પ્રાપ્તિના તાણાવાણા ગૂંથતો થઈ જાય એ પછી સિધ્ધિ અને વિજયની ચાદર નહિ ગૂંથવાનું કોઈ કારણ જ રહેતું નથી.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in

-Smita Trivedi

Gujarati Motivational by Smita Trivedi : 111668088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now