આપણો તો જીવનમાં એક જ નિયમ છે
કે  કોઈને કારણ વગર નડવું નહીં
અને જો તે  આપણને નડે તો તેની સાથે ઝગડવું નહીં
ખોટી માથાકૂટ માં પડવું નહીં
હા છે જે આપણા માટે સર્વશ્રેષ્ઠ તેમાજ મગ્ન રહેવું ... Bindu 🌺
બની શકે તો કોઈને મદદરૂપ થવું બાકી કોઈ બાબતમાં આખળવું નહીં
મળ્યું છે મનુષ્ય જીવન તો કોઈ એકાદ સત્કર્મ કરતું રહેવું
બાકી કોઈ ખોટી પંચાત માં પડવું નહીં...
બની શકે તો કોઈને નડવું નહીં
અને જો કોઈ નડે તો તેની સાથે ઝગડવું નહીં....

Gujarati Blog by Bindu _Maiyad : 111648590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now