સૂર્યનારાયણ ને વિદાઈ આપી દઈએ...

સંધ્યા ટાણે દિવસના કુરુક્ષેત્ર ને મીટાવી દઈએ,
તપી ગયેલા મનને સંધ્યા ના ટાઢા કિરણો લગાવી દઈએ.

ભાસ્કરનારાયણ ની જેમ વિકારો ને શાંત કરી દઈએ,
એકલવાયી જિંદગી સપ્તરંગી થી સજાવી દઈએ.

સોમ ના શીતળ કિરણો ને વધાવી લઈએ.

Gujarati Blog by Saurabh Sangani : 111642331

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now