વાતે વાતે ખુલાસા આપવા
સ્નેહે શાને આવાં તમાશા રાખવાં !
હો વિશ્વાસ તો અંધ બની સાથ નિભાવે
નથી મારે હવે શંકા ભર્યા સંબંધો રાખવા !

Gujarati Shayri by RAHUL____PURANI : 111622141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now