સુચારું રૂપે ભલાઈ થઈ જો,
ગળે ઉતરી , નવાઇ થઈ જો

છે ખેલ માયા ,તણો જ ભારી,
ત્યાં મન સાચી ભવાઈ થઈ જો.

સમય તો બલવાન હોય દુનિયા,
સમજણ સાચી સવાઈ થઈ જો.

એ રોગ પીડા, દઈ જ રહેશે,
મિલન મહીં તો, દવાઈ થઈ જો,

મળે છે આનંદ અંત રંગી,
જ્યાં અંતઃકરણે સફાઈ થઈ જો

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111616131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now