#પથ્થરદીલ

મન ની જ્યારથી માની, ત્યારથી મન ની માનવાની ગરજ છે.
સાથે આવ્યા મન ના 'વ્હેમ', માનીને એ થઈ ઘણી ગેરસમજ છે.

પથ્થર ની મૂર્તિ ને પૂજવી જો વિષય છે 'આસ્થા' નો,
તો પથ્થરદીલ વ્યક્તિ માં ઈશ્વર દેખાય તો એમાં કેમ અચરજ છે?

✍️ Anil Patel (Bunny)

English Poem by Anil Patel_Bunny : 111615997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now