આ જીવનમાં તમને કેટલાક લોકો મળશે
પણ અેમાથી કેટલાક સાથે રહશે અને કેટલાક
જુદા પણ થશે, તેથી તમારે પોતાની ખુશી લોકો
સાથે
નથી જોડવાની, જે પણ તમારી સાથે જેટલો
સમય રહ્યા અે પળો ખુબ સુંદર હતી અને નથી
તો પણ આવતી કાલની પળો સુંદર જ હશે
અેમજ વિચારી જીવન જીવવાથી
કોઈ ના પ્રત્યે મનમાં વેર આવતો નથી.
bhagvti jumani