રદય પરીવર્તન કોનું થાય?? વાલીયા લુટારાનું પણ થયેલ અને સમ્રાટ અશોકનું પણ , જેનામાં સત્ય અસત્ય શારુ ન સારુ પારખવાની શક્તી હોય અને ભગવાન ઈશારો આપે એટલીવાર હોય તેનું થાય, પણ જેનું મનજ ટુકું હોય તેનું તેનું સાહેબ કાઈજ ન થાય , કુવામાં હોય તો અવાડામાં આવે,
-hemant pandya