અહિંસા પરમો ધર્મ
ફક્ત પુસ્તકો અને ઉપદેશો માં વસે છે!
મન માં કોઈના માટે ખરાબ વિચાર
પણ હિંસા જ છે!
આજના ભારતદેશમાં કયાં હિંસા નથી?
હિંસા નો કોઈ બનાવ બને તેના વિરોધમાં
હિંસા થાય છે!
પંચાયત થી સંસદ સુધી બધે જ
હિંસા ના દોર ચાલુ છે!
રૂપિયા ખરીદ શક્તિ ઘટી રહી છે,
તેને તો સરભર કરી લઈશું!
પણ માણસની માણસાઈ નું અવમૂલ્ય
આપણને કયાં લઈ જશે?

#અહિંસા

Gujarati Thought by Anil Bhatt : 111587230

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now