¤ નામ વટાવો ¤
¤ નામ વટાવવાનો નકલી ધંધો એટલો બધો ફૂલ્યોફાલ્યો છે કે વાત ના પૂછો, અહિંસાના નામે હિંસા થાય છે, સત્યના નામે જ અસત્ય પીરસાય છે,
શાંતિના નામે જ અશાંતિ ફેલાવવામાં આવે છે, રક્ષણના નામે જ ભક્ષણ કરવામાં આવે છે, મદદના નામે લૂંટવામાં આવે છે, સ્વતંત્રાના નામે ગુલામી બક્ષવામાં આવે છે, સુખના નામે દુઃખ પહોંચાડાય છે,
મીઠાઈના નામે ઝેર પીરસાય છે, એકતાના નામે વિખવાદ પીરસાય છે, ધર્મના નામે અધર્મ ફેલાવવામાં
આવે છે,,, ટૂંકમાં અસલ ઝાડનું નામ વટાવી ફળ નકલી વેચાતાં હોવાના કારણે જીવનદાનના નામે જ
મ્રત્યુંદાન થઈ જાય છે,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#અહિંસા