#કરુણા કરે છે મુજ પર અપાર
જ્યારે પણ હું કરું એનો વિચાર
જ્યારે પણ ભટકું હું રાહથી
આપે છે મન માં સદવિચાર
માનવ નહીં એ ભગવાન છે
એટલે જ નથી કરતો
મારી ભાવનાઓ સાથે એ કોઈ વ્યાપાર

Gujarati Blog by Rima : 111586698

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now