મન,હદય,બુદ્ધિ,જ્ઞાન અને સત્કર્મથી આપણા આત્મનિર્દેશ થી કોઈનું સારું કરવાની કરુણા તમારા મા છે. તો ત્યાં ઈશ્વરને પણ પ્રગટ થવું પડે છે. આપણે જેને પૂજીએ છીએ ને, તે એ સ્વરૂપમાં નથી આવતો પણ, તે બીજા સ્વરૂપમાં આવીને આપણી મદદ કરી જાય છે આપડે તેને ઓળખતા આવડવું જોઈએ.
#કરુણા

Gujarati Thought by Hiren K Chudasama : 111586208

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now