#ચળકદાર
ધનવાન કુટુંબ ની જાહેજલાલી ખૂબ જ ચળકદાર
હોય છે.પરંતુ અંદર થી ઢમઢોલ માહે પોલ.
જેવું હોય છે. લાગણી. સંવેદના, કરુણા, ની
બાબતમાં પ્લાસ્ટિકયા સંબંધો ધરાવતા હોય છે.
દરેક બાબત ને પૈસા ના તોલે માપતા હોય છે.
.

Gujarati Thought by Jayshree : 111581013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now