#સ્વાદિષ્ટ
ભગવાન શ્રી ક્રિષ્ન ને છપ્પન ભોગ ધરવામાં આવે છે.
પણ જયાં સુધી તેમાં તુલસી દલ ના મુકાય...
ત્યાં સુધી છપ્પન ભોગ પણ...
ભગવાન ને #સ્વાદિષ્ટ નથી લાગતા.

Gujarati Religious by Dipti : 111578106

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now