પરિવર્તન સંસારનો નિયમ છે આ વાક્ય સાર્થક થતાં મેં આજે અનુભવ્યું,
મારી કહેલી વાત પહેલા તારા માટે પથ્થરની લકીર હતી અને આજે તને મારી વાત કરતાં બીજાની વાતનું વજન વધારે લાગ્યું!
meghu

Gujarati Thought by Meghna Sanghvi : 111577633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now