આજે આપણે પીળા રંગ નાં તથ્યો વિશે જાણીશું
👉પીળો રંગ વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે
દીવાલ પર પીળો રંગ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.
👉પીળો રંગ સ્કુલ બસ માં શુકામ? કારણકે બીજા રંગ ની તુલના માં પીળો રંગ વધારે ધ્યાન આકર્ષિત કરે છે
👉પીળા રંગની પીઠી જાણે શરીર માં રૂપ નો નિખાર લાવે છે
👉પીળો રંગ હળદર નો દેશી અને સૌથી વધુ અસરકારક દવા છે
👉પીળો રંગ અમુક હેવી બાંધકામ નાં સાધનો કે મશીન માં પણ સલામતી માટે વપરાય છે
તમને હજુ વધુ ખ્યાલ હોઇ પીળા રંગ વિશે તો comment કરી જણાવજો 🙏🙏🙏
#પીળો