#વિધવા

એકવીસમી સદીમાં પણ લોકો વિધવા બહેનોને તુચ્છ અને અપશુકનિયાળ સમજે છે.

આવા નિચા અને સંકુચિત વિચારો કરતાં લોકો આપણા સમાજમાં હજી પણ છે. આપણા સમાજ માંટે કેટલી શરમની વાત છે.

હું માનું છું કે આવા લોકો સમાજ માટે હાનિકારક છે.

Gujarati Blog by Usha Dattani : 111574215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now