#શિકાર
શિકારી ની બાજ નજર અને ચપળતા
તેની શિકારી હોવાની સફળતા છે
પણ
શિકારી ની બાજ નજરથી બચવા દરેક
મનુષ્યે ચપળતા રાખવી જરૂરી છે.
જેથી આપણી લાગણી ઓનો કોઈ શિકાર
ન કરી જાય .

Gujarati Thought by Jayshree : 111573113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now