#કામચલાઉ

કામચલાઉ હોય છે અમુક સંબંધો કે સ્વાર્થી માણસો
કે સ્વાર્થ પત્યું કે તમારું કામ પત્યું...
એટલે તમને ભૂલી જાય છે...

પણ ટકી છે આ દુનિયાની નિવ એવા નિસ્વાર્થ લોકોથી
કે સ્વાર્થ વગર પણ સંબંધ નિભાવી જાય છે... Bindu 🌺

Gujarati Blog by Bindu _Maiyad : 111568112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now