ઘણીવાર પરિસ્થિતિ આપણાં કહ્યામાં નથી હોતી. આપણે બસ વિતી ગયેલા સમયની વ્યથા અને આવનારા સમયના આયોજનમાં જ જીવતા હોઈએ છીએ. જે થયું તે સારું જ થયું એ ભવિષ્યમાં સ્પષ્ટ થઈ જશે, પરંતુ સતત ભૂતકાળ સાથે જીવવામાં ઈશ્વરે માત્ર આપણાં માટે જ સર્જેલી દરેક ક્ષણ, વસ્તુ કે વ્યક્તિને ગુમાવવી પડી શકે છે.

-sK

Gujarati Thought by Sachin Patel : 111566789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now