હોય જો વિશ્વાસ અંતરમાં,
મંદિર જવાની જરૂર નથી.
હોય જો ઘરમાં માતા પિતા,
મંદિર જવાની જરૂર નથી.
મળે જો દિલથી ભુખ્યાના આશિષ,
મંદિર જવાની જરૂર નથી.
ઘણા પુજ્યા પથ્થર મંદિર,
તન મન રાખી શુદ્ધ સોનાના,
પુજી લે મનવા હૃદયમંદિરને
મંદિર જવાની જરૂર નથી.

#મંદિર

તેજલ વઘાસીયા

Gujarati Motivational by Tejal Vaghasiya . : 111566668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now